Subscribe to Zinmag Tribune
Subscribe to Zinmag Tribune
Subscribe to Zinmag Tribune by mail
POST-DESCRIPTION-HERE
POST-DESCRIPTION-HERE
POST-DESCRIPTION-HERE
POST-DESCRIPTION-HERE

POST-TITLE-HERE

POST-DESCRIPTION-HERE
IMAGE-TITLE-HERE

POST-TITLE-HERE

POST-DESCRIPTION-HERE
IMAGE-TITLE-HERE

POST-TITLE-HERE

POST-DESCRIPTION-HERE
IMAGE-TITLE-HERE

POST-TITLE-HERE

POST-DESCRIPTION-HERE
IMAGE-TITLE-HERE

POST-TITLE-HERE

POST-DESCRIPTION-HERE
IMAGE-TITLE-HERE

featured-content2

featured-content2

featured-content2

featured-content2

KALANESHWAR MANDIR - MAHASHIVRATRI

5:43 AM Reporter: Deepak Dama 0 Responses

Read more...

ભાવભીની શ્રદ્ધાંજલી

11:47 PM Reporter: Deepak Dama 0 Responses

આપણા ગામના માજી પ્રમુખ શ્રી કરસનદાસ બચુભાઇ મંગેના પિતાશ્રી તેમજ આપણા ગામના વડીલ શ્રી બચુભાઈ રામજી મંગે તા.૦૧/૦૨/૨૦૧૦ ના કચ્છ મધે ઓધવશરણ પામેલ છે.

પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે એવી પ્રભુ આગળ પ્રાર્થના.

લિ. કારોબારી કમીટી.


Read more...

HAPPY REPUBLIC DAY

2:36 AM Reporter: Deepak Dama 0 Responses

Read more...

ગીતા સાર [કૃષ્ણાર્જુન સંવાદ], કૃષ્ણ ઉપદેશ

6:33 AM Reporter: Deepak Dama 0 Responses

ગીતા સાર [કૃષ્ણાર્જુન સંવાદ], કૃષ્ણ ઉપદેશ

બોલ્યા બોલ્યા શ્રી ભગવાન (2) અર્જુન સાંભળો રે,
તમને કહું છું ગીતા જ્ઞાન (2) અર્જુન સાંભળો રે

આત્મા મરતો નથી અમર છે એવું સમજે તે જ્ઞાની છે
તે સાંખ્ય યોગ કહેવાય, અર્જુન સાંભળો રે

સત કર્મ ધર્મ કહેવાય, આચરતા ચિત્ત શુદ્ધ થાય
તે કર્મ યોગ કહેવાય અર્જુન સાંભળો રે.

સતકર્મ સદા આચરીએ ફળ હરિને અર્પણ કરીએ
તે બ્રહ્માર્પણ કહેવાય અર્જુન સાંભળો રે

જેમ કમળ પત્ર પાણીમાં તેમ રહે છે આ દુનિયામાં
તે સન્યાસી કહેવાય અર્જુન સાંભળો રે

પોતે પોતાના ગુરૂ બનીએ નારાયણનું ધ્યાન ધરીએ
તે સંયમી કહેવાય અર્જુન સાંભળો રે

વાસુદેવ સર્વવ્યાપક છે હજારોમાં કોક જાણે છે
તે વિજ્ઞાની કહેવાય અર્જુન સાંભળો રે

આખા વિશ્વ તણો ક્ષય થાય, મારું ધામ અક્ષય કહેવાય
તે અક્ષરધામ કહેવાય અર્જુન સાંભળો રે

સરજુ પાળું ને સંહારું માટે ભજન કરો તમે મારું
તે રાજયોગ કહેવાય અર્જુન સાંભળો રે

હું અનંતરૂપે વસનારો, જગને ધારણ કરનારો
આ વિભૂતિ યોગ કહેવાય અર્જુન સાંભળો રે

અંતરની આંખો ખોલો મને સઘળે હવે તમે જોઈ લો
એ ભક્તિયોગ કહેવાય અર્જુન સાંભળો રે

દેહ પ્રકૃતિનો કહેવાય જીવ મારો અંશ કહેવાય
ક્ષેતક્ષેતજ્ઞ કહેવાય અર્જુન સાંભળો રે

જ્યારે ભેદ ભાવના જાયે ત્યારે સમાનતા આવે
તે નિર્ગુણાતિત કહેવાય અર્જુન સાંભળો રે

જગ વૃક્ષનું જે મૂળ છે જડ ચેતનથી ઉત્તમ છે
તે પુરુષોત્તમ કહેવાય અર્જુન સાંભળો રે

સદબુદ્ધિ દેવ કહેવાય, કુબુદ્ધિ અસુર કહેવાય
તે દેવાસુર કહેવાય અર્જુન સાંભળો રે

જેવું અન્ન તેવું મન, જેવી શ્રદ્ધા તેવું મન
તે શ્રદ્ધાતય કહેવાય અર્જુન સાંભળો રે

સઘળા ધર્મો છોડી દોને મારે શરણે તમે આવોને
મુક્ત સન્યાસી થઈને અર્જુન સાંભળો રે

ગીતામૃત પાન જે કરશેતેને જીવનમુક્તિ મળશે
શીવરામ થાશે જયકાર સૌ જન સાંભળો રે
બોલ્યા બોલ્યા શ્રી ભગવાન અર્જુન સાંભળો રે


કવિશ્રી – શ્રી શીવરામ



POWERED BY : DHRUV DAMA

Read more...

NAMO CHALISA

5:35 AM Reporter: Deepak Dama 0 Responses

Read more...

Extam Stress Buster Program on 17th January 2010

5:31 AM Reporter: Deepak Dama 0 Responses

Overcome Exam Fear and learn how to Score more

Attend Seminar on 17th January 2010 at 9.00Am

At Bhanushali Wadi – Ghatkopar(E) time at 9.00Am

For Students of 10th standard and above

Fees :- Rs. 150/- Per participants

Organized by Shri Kutchi Bhanushali Seva Samaj Trust – Mumbai

 Seminar will have puzzles, Quiz, Games and Learn with Fun

Only first 100 Students

Registration is must :

call Shri Hemantbhai Mange - 9322243155

Shri Vasantbhai Mange -9820287251

Shri Shankerbhai Mav - 9869234017

Spread the message in your relatives and friends

 

POWERED BY : BHANUSHALI INTERNATIONAL FORUM

Read more...

પ્રભુ ચેંતા

4:51 AM Reporter: Deepak Dama 0 Responses
 

ભગતો આંકે હથ જોડિયાં,મંધીર હણે ન ભનાઈજા
માનવ ઘરમ પ્રમુખ ગણેને,માણસાઇજા દિવા પ્રગટાઈજા

તહેવારે જી ઉજવણી નિમિતે,અન્નકુટ ન ઘરાઈજા
દિન દુખયા ભુખ્યા જીવકે,પ્રેમથી જમાડિજા

મુકે ઘરાયેલ પ્રસાદ બાબત,પૈસા વચમે ન ખણજા
યથાશક્તિ ભેટ ઘરે તેંકે,સરખો પ્રસાદ ડિજા

આંજે સંતાને કે સાથે ખણીને,ઘર્મ જી વાટ તે વારીજા
જ્ઞાન બોઘ જો પાઠ,જીવનમે ઇમાનધારી થી પાળીજા

માનવદેહ મેલ્યો મું થકી,દિર્ઘાયુષી જીવી ઉજાળીજા
ધર્મજા ચાર પગથિયા ચડીને,જીવકે મોક્ષ જી વાટતે વારીજા.


POWERED BY : DHRUV DAMA


Read more...

featured-video